Webdunia - Bharat's app for daily news and videos

Install App

એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં ગયો પ્રત્યૂષાનો જીવ

Webdunia
શનિવાર, 21 મે 2016 (15:23 IST)
પ્રત્યૂષા બેનર્જીની જે દિવસે મોત થયુ એ દિવસે એક એપ્રિલ હતુ અને આ દિવસને એપ્રિલ ફૂલ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.  શક્ય છે કે પ્રત્યૂષા પોતાના પ્રેમી રાહુલ રાજને એપ્રિલ ફૂલ બનાવવાની કોશિશ કરી રહી હોય અને દુર્ઘટનામાં તેનો જીવ જતો રહ્યો હોય. વાત વિચારવા જેવી છે. 
 
પોલીસ સામે આ વાત જૈજ નામની અભિનેત્રી અને પ્રત્યૂષાની મિત્રએ બતાવી છે. એક ઈંટરવ્યુમાં જૈજે જણાવ્યુ કે પ્રત્યૂષાના મોતના દિવસે તે સવાર સુધી પ્રત્યૂષા સાથે હતી. તેના મુજબ પ્રત્યૂષા ખૂબ જ મજબૂત યુવતી હતી અને આત્મહત્યા કરવા  વિશે વિચારી પણ શકતી નથી.  તે પોતાની થનારા લગ્નને લઈને ખુબ ખુશ હતી. 
 
જૈજના મુજબ તે એક એપ્રિલની સવારે સાત વાગ્યા સુધી પ્રત્યૂષા સાથે હતી. આ દરમિયાન તેમણે વાતો કરી. ડાંસ કર્યો અને સંગીત સાંભળ્યુ. ત્યારબાદ જૈજ પોતાના ઘરે જતી રહી અને પ્રત્યૂષા સાથે મજેદાર સમય વિતાવવા માટે તેણે પ્રત્યૂષાને મેસેજ પણ મોકલ્યો. શક્ય છે કે તે રાહુલ સાથે મજાક કરી રહી હોય અને દુર્ઘટનાવશ તેનો જીવ જતો રહ્યો હોય. 
 
જૈજના મુજબ તે રાહુલ માટે સરપ્રાઈઝ યોજના પણ બનાવી રહી હતી. જો તે નાખુશ હોત તો મરતા પહેલા કોઈ સૂસાઈડ નોટ છોડી હોત. 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments