Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ટ્રેસે સંન્યાસ લઈ ભગવા કર્યો ધારણ, મુંબઈ છોડીને તીર્થયાત્રા પર નિકળી

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:46 IST)
"સ્વરાગિની" અને "અગલે જનમ મોહે બિટિયાહી કીજો" જેવા ટીવી શોમા જોવાતા નુપુર અલંકારને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27  વર્ષના એક્ટિંગ કરિયર પછી નુપુર ગ્લેમર લાઈફ મૂકી સંન્યાસી બની ગઈ છે. નુપુર શોબિજની દુનિયાને અલવિદા કહી મોહ-માયા મૂકી તીર્થયાત્રા પર નિકળી ગઈ છે. 
 
નુપુર અલંકાર કોવિડ લૉકડાઉનના સમયે પૈસાની પરેશાનીથી ઝઝૂમી રહી હતી. હકીકતમાં નુપુર સંન્યાસ લીધા પછી એક સિંપલ લાઈફ જીવી રહી છે. એક્ટ્રેસ દિવસમાં એક પપૈયા અને એક સફરજન ખાય છે. તેમની પાસે માત્ર ચાર જોડી કપડા અને એક જોડી ચપ્પલ છે. નુપુરએ જણાવ્યુ કે તેના માટે આટલુ જ ઘણૌ છે તે તેમના ખર્ચા વિશે ચિંતિંત નથી. કારણ કે તેણે બધુ ભગવાનની ઉપર જ મૂકી દીધુ છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments