Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG!તો શું સાચે ફરી એક સાથે આવી શકે છે કપિલ-સુનીલ

Webdunia
બુધવાર, 3 મે 2017 (14:19 IST)
કૉમેડિયન કપિલ શર્મા, સુનીલ ગ્રોવરથી ખોટું વર્તનના કારણે નુકશાન ભુગતી રહ્યા છે. સુનીલના શોથી ગયા પછી થી "દ કપિલ શર્મા શો" ની ટીઆરપી સતત નીચે આવી રહી છે. ટીઆરપીમાં ગિરાવટના કારણે આ ખબર આવી હતી કે કપિલ શર્માના શો જલ્દ જ ઑફ એયર થઈ શકે છે. 
 
કપિલની  ખોટું વર્તનના કારણે  સુનીલે શો મૂકી દીધું હતું તેની જગ્યા કપુલ ઘણા કોમેડિયંસને લાવ્યા પર વાત નહી બની. સુનીલ દ્વારા શો છોડ્યા પછી અલી અને ચંદને પણ શોનો વિરોધ કર્યા હતું. આ વચ્ચે ખબર આવી કે સુનીલ એનવા શોથી કપિલને રિપ્લેસ કરી શકે છે. 
 
હવે ચોકાવનાર ખબર આ છે લે કપિલ -સુનીલ ફરીથી એક સાથે આવી શકે છે. આ વાત કપિલની ટીમના એક અદાકારે એ કહી છે. 
 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments