Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 વર્ષ પછી આ એક્ટર છોડશે તારક મેહતા જેઠાલાલનો કેવી રીતે લાગશે દિલ

Webdunia
મંગળવાર, 17 મે 2022 (11:36 IST)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ( (Taarak Mehta Ka Ooltah Chashmah) ની દેશભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ચાહકો આ શો સાથે સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે. જો તમે પણ આ જ ઈરાદાથી અમારા આ સમાચાર વાંચી રહ્યા છો, તો આ સમાચાર તમને દુઃખી અને આશ્ચર્યચકિત કરી શકે છે. ચર્ચા છે કે 'તારક મહેતા'ના લીડ એક્ટર શૈલેષ લોઢા લગભગ 14 વર્ષ બાદ શો છોડી રહ્યા છે. એસી સમાચાર સામે આવ્યા છે કે તેણે શોનું શૂટિંગ પણ બંધ કરી દીધું છે.
 
દયાબેન પછી તારકની વિદાય
 
આ સમાચાર જાણ્યા પછી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah )  ચાહકોને જબરદસ્ત આંચકો લાગશે. અત્યાર સુધી લોકો દયાબેનની રાહ જોતા હતા, પરંતુ હવે શોની કરોડરજ્જુ ગણાતા શૈલેષ લોઢા (Sailesh Lodha) ના શોમાંથી બહાર થવાના સમાચાર આવ્યા છે. આ શોમાં શૈલેષ લોઢા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના સારા મિત્રની ભૂમિકામાં છે.
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments