Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાલિકા વધૂ : કોણ બનશે આનંદી ?

Webdunia
લોકપ્રિય સીરિયલ 'બાલિકા વધૂ'ની વાર્તાને પાંચ વર્ષ આગળ વધારવામાં આવી રહી છે. આ કારણે આનંદી બનેલ અંવિકા ગૌરની જગ્યાએ નવી અભિનેત્રી લેવામાં આવશે. ત્રણ અભિનેત્રીઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી એક બનશે આનંદી.

પ્રત્યુક્ષા બેનર્જી

P.R

જમશેદપુરની રહેનારી પ્રત્યુશા 19 વર્ષની છે અને પાંચ વર્ષ પહેલા જ મુંબઈ આવી. તેણે ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે તે આનંદી બનવાની દાવેદાર બનશે. ક્લાસિકલ ડાંસર અને બાસ્કેટબોલ પ્લેયર પ્રત્યુશા કહે છે કે 'નાનકડી છોકરી આનંદી દરેક પરિવારના સભ્ય જેવી છે. મારી દાદી તેની બહુ મોટી પ્રશંસક છે. આનંદી બનવાની તક મને મળે તેનાથી વધુ સારુ મારે માટે શુ હોઈ શકે.'

P.R

કેતકી ચિતલ ે

મુંબઈની કેતક ી એક કુશળ ડાંસર છે. તેણે પહેલા ક્યારેય અભિનય નહોતો કર્યો અને બની શકે કે તેણે આનંદીના પાત્રને ભજવવાની તક મળે. તે કહે છે 'હુ કેવુ ફિલ કરી રહી છુ તે કહેવા માટે મારી પાસે શબ્દ નથી. હુ દાવેદાર છુ એ વિચારીને જ મારા માતા-પિતા ગર્વ અનુભવી રહ્યા છે.'

નિવેદિત ા તિવારી

P.R

ફૈજાબાદની રહેનારી નિવેદિતાને ક્રિએટિવ વર્ક ખૂબ જ પસંદ છે. હિંદી અને અંગ્રેજીમાં તે કવિતા લખે છે અને ભવિષ્યમાં બાળકોને માટે ફિલ્મો બનાવવા માંગે છે. 20 વર્ષની નિવેદિતાને આશા છે કે તે જ નવી આનંદી બનશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

વધુ જુઓ..

નવીનતમ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments