Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાલિકા વધુમાં પાંચ વર્ષની છલાંગ

Webdunia
P.R
કલર્સ ચેનલ પ્રસારિત થનારી ધારાવાહિક 'બાલિકા વધૂ'માં પાંચ વર્ષની છલાંગ લગાવવામાં આવશે. પાંચ વર્ષ આગળ વધવાથી આનંદી અને જગ્યાના પાત્રોમાં રૂપમાં નવા કલાકાર જોવા મળશે. આ ભૂમિકા અંવિક ગૌર અને અવિનાશે અત્યાર સુધી નિભાવી છે.

અંવિકાના ઘણા પ્રશંસકો છે અને તેમને અંવિકાની વિદાય દેખીતુ છે કે સારી નહી લાગે. સીરિયલની વાર્તા પાંચ વર્ષ આગળ વધારવામાં આવી રહી છે, જેથી તેમા તાજગીની સાથે સાથે નવા પડકાર આવે જેથી રોમાંચ પેદા થાય. વાર્તામાં આ ફેરફાર જુલાઈના મધ્ય સુધી થશે.

જ્યા સુધી આનંદીની ભૂમિકાનો પ્રશ્ન છે તે ચર્ચા છે કે જમશેદપુરની પ્રત્યુશા બેનર્જીને આ માટે પસંદ કરવામાં આવી છે. આ પસંદગી ઓડિશન દ્વારા કરવામાં આવી.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments