Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુશ ખબર.... ગુત્થી કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પરત ફરી

Webdunia
P.R
ગુત્થીના ફેન્સના માટે ખુશખબરી છે. જી હા.. ગુત્થીનુ પાત્ર ભજવનાર સુનીલ ગ્રોવર ઓમાનમાં કોમેડિયન કપિલ શર્માની સાથે એક શો માં જોવા મળશે.

ઓમાનની રાજઘાનીમાં મસ્કટમાં 22 નવેમ્બરના રોજ કપિલ શર્મા શો થવાનો છે, જેની ટિકિટો વેચાણ ફટાફટ થઈ રહ્યુ છે. ખાસ વાત એ છે કે આ શો માં સુનીલ ગ્રોવર પણ કપિલની સાથે હશે. મતલબ કપિલ, સુનીલને મનાવવામાં સફળ રહ્યા.


વાત એમ હતી કે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે 'કોમેદી નાઈટ્સ વિથ કપિલ'ની ગુત્થીન પાત્રની વધતી લોકપ્રિયતાને જોતા સુનીલ ગ્રોવરે વધુ પૈસાની માંગ કરી,પણ આ ચેનલ અને પ્રોડક્શન હાઉસને મંજૂર નહોતી. પરિણામ સ્વરૂપે સુનીલે શૂટિંગ બંધ કરી શો માંથી બહાર થવાનો નિર્ણય લીધો. આ સમાચારથી પ્રશંસકો ખૂબ નિરાશ હતા. અહી સુધી કે ગુત્થીને શો માં પરત લાવવા માટે ફેસબુક પર એક પેજ પણ બનાવાયુ હતુ.

સમાચાર મુજબ ટિકિટ માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. શો ના પ્રવક્તાએ જણાવ્યુ, 'અમે કોઈ શો ના માટે લોકોનો આવો રિસ્પોંસ ક્યારેય નથી જોયો.'

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Show comments