Webdunia - Bharat's app for daily news and videos

Install App

સબ ટીવી પર શરદ જોશીની વાર્તાઓ

Webdunia
N.D
ટેલિવિઝન પર ફરીથી એક વખત સાહિત્યને જગ્યા મળવાની પરંપરા શરૂ થઈ રહી છે. દુરદર્શન પર તમે કેટલાયે સાહિત્યકારોની વાર્તાઓ, ઉપન્યાસનું નાટ્ય રૂપાંતર જોયું હશે. હવે આ રીતની પહેલ સબ ટીવીએ પણ કરી છે. હિંદીના જાણીતા વ્યંગ્યકાર શરદ જોશીની રચનાઓને હવે 26 ઓક્ટોમ્બરથી સોમવારથી ગુરુવાર સુધી રાત્રે 10 વાગ્યે 'લાપતાગંજ' ના રૂપે સબ ટીવી પર જોઈ શકાશે.

સબ ટીવીના બિઝનેસ પ્રમુખ અનુજ કપૂરે જણાવ્યું કે, આ એક એવો શો છે જેનાથી બધા જ ભારતીયો પોતાને આની સાથે જોડાયેલા અનુભવશે. આ શરદ જોશીની વ્યંગ્ય રચનાઓ પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે આ શો તેવી રીતે જ સામાન્ય માણસો વચ્ચે લોકપ્રિય થશે જેવી રીતે તેમની રચનાઓને પ્રશંસા મળી હતી. સાચી રીતે જોઈએ તો આ તેમના સારા કાર્યો માટે શ્રદ્ધાંજલિ છે.

લાપતાગંજ ભારતના એક ગામની વાર્તા છે જેને સરકાર અને પ્રશાસન ઘણાં લાંબા સમયથી ભુલી ગયું છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments