Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ: અનૂપ જલોટા

Webdunia
ભજન સમ્રાટના નામથી જાણીતા અનૂપ જલોટાનું માનવું છે કે ટીવી ચેનલ પર દેખાડવામાં આવતાં મ્યુઝીક રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ છે અને તેમનું પ્રતિભાની સાથે કોઈ જ લેવા દેવા નથી.

અનૂપે કહ્યું કે બધા જ રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ પ્રસારિત કરવામાં આવે છે. સૌથી ખરાબ વસ્તુ તે છે કે આની અંદર સૌથી ખરાબ બાબત તે પણ છે કે તેમની પસંદગી સંગીતકારોના માધ્યમથી નહિ પરંતુ જનતા દ્વારા મળેલા એસએમએસના મત વડે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મતોને લીધે પક્ષપાત અને પ્રભાવશાળી કલાકારોને બહાર થવાની શક્યતા વધી જાય છે.

અનૂપ કહે છે કે દર્શકોના મત ખાસ કરીને જાતિ અને વિસ્તારના આધારે મળે છે. આને લીધે યોગ્ય વ્યક્તિ શોમાંથી બહાર થઈ જાય છે. આવા કાર્યક્રમોની અંદર જનતાની જગ્યાએ જજને જાતે જ નિર્ણય લેવાની શક્તિ મળવી જોઈએ.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Show comments