Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવરાજનો સ્વયંવર

Webdunia
N.D
' રાખી કા સ્વયંવર' પછી 'રાહુલ દુલ્હનિયા લે જાયેગે' કાર્યક્રમ લોકોએ ખૂબ પસંદ કર્યો. ટીઆરપીમાં જોરદાર ઉછાળો આવ્યો અને લોકોને એ વાતમાં રસ રહ્યો કે કોને જીવનસાથી કોણ બની રહ્યુ છે. હવે આ કાર્યક્રમ માટે નવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે અને ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહના નામની ચર્ચા છે.

સૂત્રોનુ કહેવુ છે કે ત્રીજા સ્વયંવરમાં કોઈ ક્રિકેટરને ઉતારી શકાય છે અને યુવરાજ સિંહથી સારુ કોણ હોઈ શકે. કિમ શર્માથી લઈને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ સાથે તેમનુ નામ જોડાયુ અને છોકરીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે.

તાજેતરમાં યુવી સાથે વાતચીત ચાલી રહી છે. તેમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો યુવી સ્વયંવરના મેદાનમાં ઉતરવા તૈયાર થશે તો જૂન કે જુલાઈમાં 'યુવી કા સ્વયંવર' જોવા મળશે. જો કે યુવી પાસેથી હા કહેડાવવી ખૂબ જ મુશ્કેલ છે. યુવી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની અને શ્રીસંથના નામ પર પણ વિચાર થઈ રહ્યો છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments