Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુશ ખબર.... ગુત્થી કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પરત ફરી

Webdunia
P.R
ગુત્થીના ફેન્સના માટે ખુશખબરી છે. જી હા.. ગુત્થીનુ પાત્ર ભજવનાર સુનીલ ગ્રોવર ઓમાનમાં કોમેડિયન કપિલ શર્માની સાથે એક શો માં જોવા મળશે.

ઓમાનની રાજઘાનીમાં મસ્કટમાં 22 નવેમ્બરના રોજ કપિલ શર્મા શો થવાનો છે, જેની ટિકિટો વેચાણ ફટાફટ થઈ રહ્યુ છે. ખાસ વાત એ છે કે આ શો માં સુનીલ ગ્રોવર પણ કપિલની સાથે હશે. મતલબ કપિલ, સુનીલને મનાવવામાં સફળ રહ્યા.


વાત એમ હતી કે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે 'કોમેદી નાઈટ્સ વિથ કપિલ'ની ગુત્થીન પાત્રની વધતી લોકપ્રિયતાને જોતા સુનીલ ગ્રોવરે વધુ પૈસાની માંગ કરી,પણ આ ચેનલ અને પ્રોડક્શન હાઉસને મંજૂર નહોતી. પરિણામ સ્વરૂપે સુનીલે શૂટિંગ બંધ કરી શો માંથી બહાર થવાનો નિર્ણય લીધો. આ સમાચારથી પ્રશંસકો ખૂબ નિરાશ હતા. અહી સુધી કે ગુત્થીને શો માં પરત લાવવા માટે ફેસબુક પર એક પેજ પણ બનાવાયુ હતુ.

સમાચાર મુજબ ટિકિટ માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. શો ના પ્રવક્તાએ જણાવ્યુ, 'અમે કોઈ શો ના માટે લોકોનો આવો રિસ્પોંસ ક્યારેય નથી જોયો.'

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments