rashifal-2026

સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જયંતી

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:07 IST)
જીવનકાળ-12 જાન્યુઆરી 1863 થી 4 જુલાઈ 1902 સુધી 
વાસ્તવિક નામ- નરેંદ્રનાથ દત્ત 
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભારતના આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ વેદાંત દર્શન અમેરિકા અને યૂરોપમાં સ્વામી વિવેકાનંદના કારણે જ પહોંચ્યુ. 
 
* તેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે આજે પણ સમાજ માટે તેનો કામ કરી રહી છે. 
* વિવેકાદનંદનો જનમદિવસ 12 જાન્યુઆરીને દરેક વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામનગર: "કામમાં મોડું નહીં ચાલે", મંત્રી રિવાબા જાડેજાનું કડક વલણ; કોન્ટ્રાક્ટર પાસેથી લીધું 1 વર્ષમાં રોડ પૂર્ણ કરવાનું વચન

2 લગ્ન, 4 બાળકો... તેમનું ભરણપોષણ કરવામાં અસમર્થ, તેણે એક માસૂમ બાળકને 1 લાખમાં વેચી દીધું, ઓડિશામાં કલિયુગના પિતાની ધરપકડ

અમેરિકાએ સીરિયામાં મોટો હુમલો કર્યો, 15 દિવસમાં ISISના 30 ઠેકાણાઓ પર 10 હુમલા કર્યા. અમેરિકન સેનાએ તેનું કારણ સમજાવ્યું.

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત ટ્રેન, 16 ફેબ્રુઆરીથી અમદાવાદ અને ઉદયપુર વચ્ચે દોડશે, જાણો સંપૂર્ણ શેડ્યુલ

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments