Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

shivaji maharaj
Webdunia
મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025 (18:26 IST)
shivaji maharaj
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર 
shivaji maharaj quotes
- તમારુ માથુ ક્યારેય ન નમાવશો, 
  હંમેશા ઉંચુ રાખો,
 સાહસ સૌથી મહત્વપૂર્ણ ગુણ છે 
shivaji maharaj quotes
- સ્વતંત્રતા એક વરદાન છે 
  જેને મેળવવાનો સૌને અધિકાર છે 
shivaji maharaj quotes
- મહિલાઓના બધા અધિકારોમાં 
સૌથી મોટો અધિકાર માતા બનવાનો છે. 
shivaji maharaj quotes
- ભલે બધાની હાથમાં તલવાર હોય પણ 
 સરકાર તો ઈચ્છાશક્તિથી જ સ્થાપિત થાય છે. 
shivaji maharaj quotes
-દુશ્મનને ક્યારેક કમજોર ન સમજો, 
 પણ તેની તાકતને ક્યારેય વધુ ન આંકશો, 
 હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો 
shivaji maharaj quotes
- જ્યારે તમે ઉત્સાહી રહો છો તો 
પર્વત પણ માટીના ઢગલા જેવો લાગે છે 
shivaji maharaj quotes

 
-એક સાચો રાજા સદૈવ પોતાની 
 પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. 
shivaji maharaj quotes
- યુદ્ધમાં ફક્ત બહાદુર હોવુ જ પર્યાપ્ત નથી,
 રણનીતિ અને બુદ્ધિનુ પણ સમાન રૂપથી મહત્વ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments