rashifal-2026

Chanakya Niti: મોટીથી મોટી મુશ્કેલીઓમાં પણ આ લોકોથી ન માંગવી મદદ, કરશે દુશ્મનથી પણ ખરાબ સ્થિતિ

Webdunia
Chanakya Niti For Life: આચાર્ય ચાણક્યએ અ માત્ર અર્થશાસ્ત્ર રાજનીતિના વિશે નહી જણાવ્યુ છે. પણ દરરોજના જીવનમાં મુશ્કેલીઓથી બચવાના રીત જણાવ્યા છે. કૂટનીતિમાં માહેર ચાણક્ય તેમના નીતિશાસ્ત્રમાં જણાવ્યુ છે કે દુશ્મનના હુમલાથી બચવો જોઈએ અને તે કયાં લોકો છે જેનાથી હમેશા દૂર જ રહેવો જોઈએ. ચાણક્ય નીતિ 
 
જણાવે છે કે દરેક વ્યક્તિને 3 પ્રકારના લોકોથી ક્યારે પણ મદદ નહી માંગવી જોઈએ, પણે તેનાથી હમેશા દૂર જ રહેવાની કોશિશ કરવી જોઈએ. નહી તો આ લોકો દુશ્મનથી 
 
વધારે ઘાતક સિદ્ધ થાય છે. 
 
દુશ્મનથી વધારે ખતરનાક હોય છે આ લોકો 
ચાણક્ય નીતિમાં જણાવ્યુ છે કે વ્યક્તિને જો મોટીથી મોટી મુશ્કેલીમાં પણ ફંસાઈ જાઓ તો  3 પ્રકારના લોકોથી કયારે પણ મદદ નહી માંગવી જોઈએ. આ લોકોથી મદદ માંગતા પર પગ પર કુહાડી મારવો જેવો છે કારણ કે આ લોકો દુશ્મનથી પણ વધારે ખતરનાક નુકસ્ગાન પહોંચાડે છે. 
 
સ્વાર્થી માનસ- ચાણ્ક્ય નીતિ કહે છે કે સ્વાર્થી માણસ તમારો ક્યારે ભલો નહી કરી શકે પણ સામેથી સારો બનીને પણ તમારો ખરાબ કરશે. તે તેમના સ્વાર્થ માટે તમને કેટલો પણ નુકશાન પહોંચાડશે. તેથી તેનાથી મદદ ન માંગવી 
 
દ્વેષ કરતા લોકો- જે લોકો બીજાથી દ્વેષ કરે છે તે ક્યારે કોઈનો સારો નથી કરતા. તે તમારી સામે કેટલો પણ મદદ કરવાનો નાટક કરે પણ તે તમને સફળ થવાથી રોકવા માટે એડી- ચોટલીનો જોર લગાવશે. 
 
ગુસ્સાવાળા માણસ- જે વ્યક્તિ તેમના ગુસ્સા પર કોઈ નિયંત્રણ ન હોય તેનાથી ક્યારે મદદ ન માંગવી. એવા બેકાબૂ વ્યક્તિ તમારી મુશ્કેલી ઓછા કરવાની જગ્યા વધુ વધારી નાખશે. એવા માણસથી ના તો મિત્રતા કરવઈ અને ના દુશ્મની.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

સુરત કાપડ બજારની ઇમારતમાં ભયાનક આગ, જુઓ વિડિઓ

સિહોરમાં કુબેરેશ્વર ધામ નજીક એક હોટલની બારીમાંથી શૂટ કરાયેલા એક યુગલનો વીડિયો વાયરલ, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો

યુવતીઓ ચાર જગ્યા મોઢું કાળું કરી ચુકી... મહિલાઓ વિરુદ્ધ ટીપ્પણી મામલે અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ

Aniruddhacharya- કથાકાર અનિરુદ્ધાચાર્ય કોણ છે? મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments