Festival Posters

ચાણક્ય નીતિ - આર્થિક કમજોરીનો ઈશારો આપે છે આ 4 સંકેત તમે પણ જાણી લો

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2022 (00:08 IST)
આચાર્ય ચાણક્યએ ગ્રંથ નીતિ શાસ્ત્રમાં એવુ વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે જીવનને સરળ બનાવે છે. જીવન સાથે જોડાયેલ અનેક પહેલુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એવા સંકેતો મળે છે, જેને તે નજર અંદાજ કરી દે છે. આવા સંકેતો તરફ ધ્યાન ન આપવાને કારણે ઘણી વખત ખોટનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કંઈ વાતો આર્થિક સ્થિતિના કમજોર થવા તરફ ઈશારો કરે છે.  
 
1. ઘરમાં ક્લેશ રહેવો - ચાણક્ય કહે છે જે જે ઘરમાં 24 કલાક વાદ-વિવાદ થતો રહે છે. એ ઘરની આર્થિક સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. જે ઘરમાં પરિવારના સભ્ય પરસ્પર લડતા રહે છે ત્યા માં લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેથી ઘરના બધા સભ્યોએ હળીમળીને રહેવુ જોઈએ. 
 
2. તુલસીનો છોડ સુકાય જવો - ચાણક્ય મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ લાગ્યો હોય, ત્યા ધ્યાન રાખવુ જોઈએ કે તુલસીનો છોડ ક્યારેય સુકાય નહી. એવુ કહેવાય છે કે તુલસીનો છોડ સુકાવવો એ આર્થિક સ્થિતિને કમજોર થવાનો સંકેત આપે છે.  એ પણ દર્શાવે છે કે એ ઘરમાં સુખ સમૃદ્ધિમાં કમી થવાની છે. ચાણક્યનો છોડ હંમેશા હર્યો ભર્યો રહેવો જોઈએ. 
 
3. વારેઘડી કાંચનુ તૂટવુ - નીતિ શાસ્ત્ર મુજબ, કાંચનુ તૂટવુ  અશુભ માનવામાં આવે છે. આ દરિદ્રતાનુ કારક હોય છે. એવુ કહેવાય છે કે ઘરમાં તૂટેલો કાચ ન રાખવો જોઈએ. નહી તો ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. 
 
4. પૂજા પાઠનો અભાવ - ચાણક્ય કહે છે કે જે ઘરમાં પૂજા પાઠનો અભાવ હોય છે, ત્યા દરિદ્રતાનો વાસ રહે છે. આવા ઘરના સભ્યોમાં સ્નેહ ઓછો થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments