Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana Elections 2023: 'કોઈ માઈનો લાલ પેદા નથી થયો, ઓવૈસીએ પોલીસને ધમકાવીને કહ્યુ, મને છંછેડશો નહી

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (18:15 IST)
AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોતાના વિવાદિત નિવેદનને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે. એકવાર ફરી અકબરુદ્દીન ઓવૈસી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે.  AIMIM નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમા તેઓ એક પોલીસ કર્મચારીને ધમકાવતા જોવા મલી રહ્યા છે.  

<

A man who can stop me is yet to be born. If I give this crowd a signal you will have to run. - Akbaruddin Owaisi to a police officer. Owaisi had earlier claimed Muslims will show a billion Hindus their place if the police was removed for 15 minutes.

Dara hua Musalman indeed. pic.twitter.com/AKpJ899pbH

— Anand Ranganathan (@ARanganathan72) November 22, 2023 >
 
અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપી 
ઉલ્લેખનીય છે કે AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીએ તેમને ચૂંટણી પંચના નિયમોનો હવાલો આપીને પ્રચાર ખતમ કરવાનું કહ્યું હતું. જો કે, તેને આ પસંદ ન આવ્યું અને તેણે સ્ટેજ પરથી જ પોલીસકર્મીને ધમકાવવાનું શરૂ કર્યું. આટલું જ નહીં AIMIM નેતાએ તેમને મંચ પરથી હટાવ્યા હતા.
 
પોલીસકર્મીને ધમકાવીને  સ્ટેજ પરથી નીચે ઉતાર્યા 
અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પોલીસકર્મીને સ્ટેજ પરથી નીચે ઉતારતી વખતે તેણે કહ્યું કે ઈન્સ્પેક્ટર સાહેબ, મારી પાસે ઘડિયાળ છે. તેણે સ્ટેજ પરથી ધમકી આપતા કહ્યું કે ગોળીઓ અને ચાકુની વાતો સાંભળીને વિચારી લે કે તું કમજોર થઈ ગયો છે. હજી પ્ણ ઘણી હિંમત છે, છંછેડશો નહિ. આવી પડ્યા મોટા... હજુ પાંચ મિનિટ છે અને હું બોલીશ. કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને રોકી શકે,  ઈશારો કરી દીધો તો ભાગવું પડશે.
 
તેમણે કહ્યું કે હું તમને કહું છું કે તેઓ આ રીતે આવે છે, આપણી એકતાને નબળી કરવા માટે સાવચેત રહો. તેઓ જાણે છે કે અકબરુદ્દીન ઓવૈસી સાથે ટક્કર કરવાવાળું કોઈ નથી. તેથી આ લોકો ઉમેદવાર તરીકે આવ્યા છે. આવો જોઈએ,તમે છો કે હુ છુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments