Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:54 IST)
જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું લાગી રહ્યું હોય કે ઘરમાં દેવતાઓનો વાસ નથી, તો નક્કી જ આ જાણવું જોઈએ કે ઘરમાં નેગેટિવ એનર્જી છે.  તેથી આ સાધારણ ઉપાયથી ઘરથી નેગેટિવ ઉર્જાનો અસર દૂર થશે અને દરેક કામમાં પાજિટિવ અસર જોવાશે. 
1. એકવીસ દિવસ આ ઉપાયને કરવું છે. ઉપાય માટે ગાયનું થોડું કાચું દૂધ લઈને તેમાં નવ ટીંપા શુદ્ધ મધની મિક્સ કરો અને એક સાફ વાસણમાં નાખી નહાવું. 
 
2. સાફ કપફા પહેરીને એક સાફ વાસણમાં થોડું ગાયનો દૂધ અને મધ લઈને મકાનની ધાબાથી નીચે સુધી દરેક રૂમમાં દૂધના છાંટા મારવું. 
 
3. મુખ્ય દ્વાર સુધી આવો અને દ્વારની બહાર શેષ દૂધએ ધારથી ત્યાં જ નાખવું. આ પ્રક્રિયાને કરતા તમારા ઈષ્ટદેવના સ્મરણ જરૂર કરતા રહો. 
 
4.એકવીસ દિવસ સુધી આવું કરતા ઘરની દરેક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે. ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવાનો આ પૌરાણિક ઉપાય છે. 
 

સંબંધિત સમાચાર

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments