Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કલેશનો નાશ કરી સુખ શાંતિ લાવશે આ સરળ ઉપાય

Webdunia
સોમવાર, 16 જાન્યુઆરી 2017 (00:23 IST)
જો ઘરમાં ક્લેશ થાય છે અને ઘરના વાતાવરણ બગડી જાય છે તો સરળ જ્યોતિષીય ઉપાય અજમાવીને તમે તમારા ઘરની સુખ શાંતિ પરત લાવી શકો છો. 
 
1. ઘરના મંદિરમાં  મંગળવારે પં ચમુખી દીપક પ્રગટાવો અને દરરોજ કપૂર પ્રગટાવો. આથી ઘરની નકારાત્મકતા ઓછી થાય છે. 
 
2. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરી છાણા પર પ્રગટાવો. આથી ઘરના વાતાવરણ શાંત થશે. 
 
3. દરરોજ લોટ બાંધતા એમાં ચપટી મીઠું અને ચણાનો લોટ લો. માન્યતા છે કે આવું કરવાથી ઘરથી ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે. 
 
4. રાત્રે સૂતા પહેલા પીતળના વાસણમાં ઘીમાં પલળેલા કપૂર પ્રગટાવો. આથી તનાવથી મુક્તિ મળશે. 
 
5. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં છાણા સળગાવી ધુની આપો. જેથી ઘરમાં શાંતિ બની રહેશે. 
 
 
 
 
 
 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments