Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology- ઘઉં દળાવતી વખતે તેમા નાખો એક મુઠ્ઠી ચણા.. જાણો આવા જ કેટલાક જ્યોતિષિય ઉપાય(see video)

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2017 (13:00 IST)
દૈનિક જીવનમાં થનારા નાના નાના કામ સાથે જ જ્યોતિષમાં બતાવેલ ઉપાય પણ કરવામાં આવે તો ખૂબ જલ્દી ફળ પ્રાપ્ત કરી શકાય છે. અહી જાણો જાણીતા એસ્ટ્રોલોજર મુજબ કેટલાક એવા ઉપાય જે નિયમિત રૂપે કરવાથી ભાગ્યનો સાથ મળવા માંડે છે. 
 
જ્યારે પણ ઘઉં દળાવો શનિવારે દળાવો.. ઘઉ દળાવતી વખતે તેમા એક મુઠ્ઠી ચણા નાખી દો. આ આરોગ્ય માટે લાભપ્રદ હોવા સાથે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. 
 
 
ઘરના મુખ્ય દરવાજા પર રોજ કે પછી દરેક તહેવારોના દિવસે રંગોળી જરૂર બનાવો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે. 
 
5 ગુરૂવાર સુધી કોઈ સુહાગનને સુહાગની વસ્તુઓનુ દાન કરો 
 
- દર શુક્રવારે ઘરમાં જ  શ્રીસુક્તનો પાઠ કરો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
- ઘરમાંથી નીકળતી વખતે થોડા આખ મગ ઘરમાં વીખેરી દો પછી જ નીકળો. ધ્યાન રાખો કે વીખરેલા મગને તમારા પગ ન લાગે. 
 
- પૂજા સ્થાન પર સિદ્ધ કરેલુ સ્ફટિક શ્રીયંત્ર મુકો. રોજ તેની સામે બેસીને શ્રીમ નમ મંત્રનો જાપ કરો. શ્રીયંત્રને કમળકાકડીની માળા પહેરાવી રાખો. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments