Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીના 11 પાનનો આ રીતે કરો શાસ્ત્રીય ઉપાય પછી જુઓ ચમત્કાર

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:40 IST)
શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને સફળતા મેળવવાના અનેક ઉપાય છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય એવા હોય છે જે ખૂબ જ મુશ્કેલ  હોય છે. સાથેજ કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ સહેલા છે. આ ઉપાયોમાંથી શાસ્ત્રીય ઉપાયનો કોઈ મુકાબલો નથી.  
 
ધન પ્રાપ્તિ માટે શાસ્ત્રીય ઉપાય કારગર સિદ્ધ થાય છે. ધન પ્રાપ્તિ માટે તુલસીનો આ શાસ્ત્રીય ઉપાય અચૂક માનવામાં આવે છે. આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સાથે સંકળાયેલા શાસ્ત્રીય ઉપાય બતાવી રહ્યા છીએ. આ  ઉપાય તુલસીના પાનથી કરવા જોઈએ. 
 
તુલસીના પાનના આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની વિશેષ કૃપા થાય છે.  મતલબ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થવો ચોક્ક્સ છે. આ ઉપરાંત કેરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. 
 
જાણો કેવી રીતે કરશો ઉપાય 
 
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના કુલ અગિયાર પાન તોડી લો..  આ પાનને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો. ધ્યાન રાખજો કે આ પાન ક્યાકથી પણ ખંડિત ન હોવા જોઈએ. ત્યારબાદ આ અગિયાર પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના નાના નાના ટુકડા કરી લો. 
 
હવે આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખો જેમા તમે લોટ મુકો છો. તુલસી યુક્ત આ લોટનો પ્રયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં ફેરફાર દેખાવવા માંડશે. અહી ધ્યાન રાખવાનુ છે કે ભૂલથી પણ આ ઉપાય રવિવારે કે અગિયારના દિવસે ન કરશો. કારણ કે આ દિવસે તુલસીના પાનને તોડવા અશુભ માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments