Webdunia - Bharat's app for daily news and videos

Install App

નહાવાના પાણીમાં નાખી લો આ 7 માંથી કોઈ 1 વસ્તુ સમાજમાં વધશે માન,દરેક કામમાં થશે જીત

માન-સમ્માન
Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:29 IST)
માન-સમ્માન, પદ, પ્રતિષ્ઠા, સમાજમાં પદ બધા કોઈ ઈચ્છે છે. જો કેટલાક ઉપાય જમાવીએ તો આ બધું સરળતાથી મળવા લાગે છે. 
 
સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમાં વૃદ્ધિ હોય તેના માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.
 
સવાર સ્નાન કરતા સમય જળમાં 1. ગોળ. 2. સોનાની કોઈ વસ્તુ 3. હળદર 4. મધ 5. ખાંડ 6. મીઠું 7. પીળા ફૂલ તેમાંથી કોઈ એક સામગ્રી પણ નાખીએ તો મનમુજબ સમ્માનની પ્રાપ્તિ હોય છે. 
 
સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. 
 
દુર્ગા સપ્તશીની દ્વાદશ અધ્યાયના નિયમિત પાઠ કરવાથી માણસની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ હોય છે.
 
દરરોજ પંખીઓને દાણા ખવડાવો. આવું કરવાથી પણ સમ્માનમાં વૃદ્ધિ હોય છે. 
 
રાત્રે સૂતા સમયે તમારા બેડનીની નીચે એક વાસણમાં થોડું પાણી રાખી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવું કરવાથી પણ ખૂબ પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

આગળનો લેખ
Show comments