Dharma Sangrah

નહાવાના પાણીમાં નાખી લો આ 7 માંથી કોઈ 1 વસ્તુ સમાજમાં વધશે માન,દરેક કામમાં થશે જીત

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:29 IST)
માન-સમ્માન, પદ, પ્રતિષ્ઠા, સમાજમાં પદ બધા કોઈ ઈચ્છે છે. જો કેટલાક ઉપાય જમાવીએ તો આ બધું સરળતાથી મળવા લાગે છે. 
 
સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમાં વૃદ્ધિ હોય તેના માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.
 
સવાર સ્નાન કરતા સમય જળમાં 1. ગોળ. 2. સોનાની કોઈ વસ્તુ 3. હળદર 4. મધ 5. ખાંડ 6. મીઠું 7. પીળા ફૂલ તેમાંથી કોઈ એક સામગ્રી પણ નાખીએ તો મનમુજબ સમ્માનની પ્રાપ્તિ હોય છે. 
 
સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. 
 
દુર્ગા સપ્તશીની દ્વાદશ અધ્યાયના નિયમિત પાઠ કરવાથી માણસની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ હોય છે.
 
દરરોજ પંખીઓને દાણા ખવડાવો. આવું કરવાથી પણ સમ્માનમાં વૃદ્ધિ હોય છે. 
 
રાત્રે સૂતા સમયે તમારા બેડનીની નીચે એક વાસણમાં થોડું પાણી રાખી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવું કરવાથી પણ ખૂબ પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA, 1st ODI - ટીમ ઈન્ડિયાએ જીત સાથે કરી વનડે શ્રેણીની શરૂઆત, પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું

Virat Kohli Record: વિરાટ કોહલીએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Video- મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્રએ લગ્ન કર્યા, સમૂહ લગ્ન સમારોહમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી; જાણો કોણ કોણ હાજર રહ્યું

December Bank Holidays - આ રાજ્યોમાં આવતીકાલે બેંકો બંધ રહેશે; જતા પહેલા રજાઓની યાદી તપાસો.

SIR પ્રક્રિયા, લક્ષ્યો પૂરા ન થવા વચ્ચે મુરાદાબાદ BLO એ આત્મહત્યા કરી

આગળનો લેખ
Show comments