Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર મંત્ર - આ અસરદાર ઉપાયથી પૈસા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2016 (07:25 IST)
જો તમે પૈસાની તંગીથી પરેશાન છો. ધન કમાવવામાં તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ જાય છે તો રવિવારે કે સોમવારના દિવસે બજારમાંથી ત્રણ ઝાડુ ખરીદીને લાવો. બીજા દિવસે બ્રહ્મ મુહુર્તમાં બધા નિત્ય કાર્યોથી પરવારીને પવિત્ર થઈ જાવ. ત્યારબાદ તમારા ઘરની આસપાસ કોઈ મંદિરમાં એ ત્રણ ઝાડુ મુકી આવો.  ધ્યાન રાખો કે ઝાડુ લઈ જતી વખતે અને મંદિરમાં મુકતી વખતે તમને કોઈ જુએ નહી.  જો કોઈએ તમને જોઈ લીધા તો આ ઉપાયનો પ્રભાવ સમાપ્ત થવાની શક્યતા રહે છે.  
 
જો આ ઉપાયને સારી રીતે કરી લેશો તો ટૂંક સમયમાં જ પૈસા સાથે સંકળાયેલી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. ધ્યાન રાખો કે આ સાથે તમારે પ્રયત્નો પણ કરવા પડશે.  

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments