Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડાના આ ટોટકાને જરૂર અજમાવો, પૈસાની ઉણપ દૂર કરવા માટે

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:19 IST)
જો તમારી કિસ્મત તમારું સાથે નહી આપી રહી છે તો નિરાશ થવાની જરૂર નહી. 
કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. 
- ધન સમસ્યા , વાસ્તુદોષ , રોગ બધાથી કપૂર તમને બચાવી શકે છે જાણો કેવી રીતે 
 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં મૂકો કપૂરની બે ગોળીઓ
 
- જ્યારે આ ગળી જાય તો ફરી ગોળીઓ મૂકી દો. 
 

- સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો. 
 
- તેનાથી વાસ્તુદોષ ખત્મ થઈ જશે. 
- ઘરની પરેશાનીઓ ખ્ત્મ થવાના નામ નહી લઈ રહી હોય તો કપૂરને ઘીમાં પલાળી અને સવારે-સાંજના સમયે તેને પ્રગટાવો. 
 
- તેનાથી નિકળતી ઉર્જાથી ઘરના અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 

- ધનની ઉણપથી ગુજરી રહ્યા છો તો કેટલાક દિવસ સુધી રાતના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને પ્રગટાવો. 
 
- રોગોથી દૂર રહેવા ઈચ્છો છો તો શનિવારે કપૂરના તેલના ટીંપાને પાણીમાં નાખી અને પછી આ પાણીથી દરરોજ સ્નાન કરો. 
- જો લગ્નમાં કોઈ પણ રીતની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. 
 
- હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરી લો. ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments