Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં અપનાવો આ ટોટકા અને ફાયદા જુઓ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:22 IST)
29 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી વિશ્રામ થઈ જશે. આ દરમિયાન સાચા મનથી ઘરમાં આ ઉપાય કરી લેશો તો માતા તમારા ઘરમાં કુબેરનો ખજાનો ખોલી નાખશે.  
 
- કાળા કપડામાં 25 ગ્રામ ફટકડીનો ટુકડો લપેટીને ઘર કે દુકાનના મુખ્ય દરવાજાની વચ્ચોવચ્ચ ટાંગી દો.. જો લટકાવવા માટે જગ્યા ન હોય તો કાંચના કોઈ વાસણમાં પણ તેને મુકી શકો છો. થોડા જ દિવસોમાં તમને મહાલક્ષ્મીની અપાર કૃપાનો અનુભવ થશે. 
 
- પતિ પત્ની વચ્ચે કારણ વગર લડાઈ ઝગડા થતા હોય કે કોઈ કારણસર પરેશાને રહેતી હોય તો ફટકડીના 4-5 ટુકડા બેડરૂમમાં મુકી દો.. પરસ્પર પ્રેમ સંબંધો ગાઢ થશે. 
 
- વોશરૂમમાં ફટકડીના 4-5 ટુકડા કાંચના કોઈ વાસણમાં નાખીને મુકી દો.. એક મહિના પછી આ ટુકડા બદલી નાખો.. ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નકારાત્મકતાથી રાહત મળશે. 
 
- નાનુ બાળક સૂતી વખતે ગભરાય જતુ હોય તો મંગળવારે અથવા રવિવારે ફટકડીનો એક ટુકડો બાળકના માથા નીચે મુકી દો. 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments