Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (14:42 IST)
ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે તો સમજી લેવુ જોઈએ કે હવે ઘરને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે.  શાસ્ત્રોમાં ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. તેમાથી એક ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાયથી તમે તમારા ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી શકો છો. તો આવો તમને બતાવીએ છીએ આ ઉપાય વિશે.. 
ઈકવીસ દિવસ સુધી રોજ સૂર્યાસ્ત સમયે સ્નાન કરીને ગાયનું અડધો લીટર કાચા દૂધને લઈને તેમા નવ ટી પા મધ મિક્સ કરો. સ્વચ્છ કપડાં પહેરીને આ દૂધને ઘરના ખૂણે ખૂણે છાંટી દો. 
જ્યારે દૂધને આખા ઘરમાં છાંટતા મુખ્ય દરવાજા પર આવો તો જે દૂધ બાકી બચી જાય તેને ધારથી ઘરના દરવાજાના ખૂણા પર રેડી દો.                                     
 
આ પ્રક્રિયા કરતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો. તમે આ ઉપાય પૂરા મન અને શ્રદ્ધાથી એકવીસ દિવસ સુધી કરો. ઘર પવિત્ર અને શુદ્ધ થશે સાથે જ બધા પ્રકારના અવરોધો ઘરની મિલો દૂર રહેશે. 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments