Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનમાં નિરંતર વૃદ્ધિ માટે નવ સંવત પર કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 20 માર્ચ 2015 (18:00 IST)
જો નવા વર્ષે પહેલી જાન્યુઆરી કે પછી વિક્રમી સંવત આ વર્ષે બેંકમાં નવુ ખાતુ ખોલવામાં આવે તો કે જૂના ખાતામાં ઘન જમા કરવામાં આવે તો ઘનમાં નિરંતર વૃદ્ધિ થાય છે.  આ દિવસે કરવામાં આવેલ કોઈપણ રોકાણ અનેકગણુ વધી જાય છે. તમે નવી વીમા પોલિસી. મ્યુચુઅલ ફંડ. સોનુ વગેરેમાં પહેલા દિવસે લગાવી શકો છો. 
 
આ ઉપરાંત બેંક કે ઘરના લોકરમાં લાલ કે પીળા કપડામાં 12 આખી બદામ બાંધી મુકી દેવામાં આવે તો પણ આભૂષણોમાં વૃદ્ધિ થતી રહે છે અને તેમા ક્યારેય કમી આવતી નથી. 
 
આ ઘણા સમયથી પ્રમાણિત પ્રયોગ છે જે ભારતીય પરંપરા આસ્થા અને જ્યોતિષનો એક ભાગ છે. આ દિવસે લોન એકાઉંટમાં પૈસા પરત કરો અને કોઈને ઉઘાર ન આપો કે ન લો. પછી જુઓ તમારા ઘરમાં કેવી બરકત આવે છે.  

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments