Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર-મંત્ર : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો

Webdunia
ગુરુવાર, 30 જૂન 2016 (13:50 IST)
જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે 

દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
રવિવારે ગાયને ગોળ ખવડાવો 

આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે. 

કયા મંત્રનો કરશો જાપ ? 

સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો. 

' ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments