Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારુ મકાન તમારે માટે ફળદાયી નથી ? તો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 19 મે 2016 (10:14 IST)
હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર મદદ કરશે. 

 
 
ગણપતિજીનો બીજો મંત્ર 'ગ' છે આ અક્ષરના મંત્રનો જપ કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. ષડાક્ષર મંત્રનો જાપ આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આપનાર છે. 
 
* 'ૐ ગ ગણપતયે નમ:' 
* 'ૐ શ્રી વિઘ્નેશ્વાર્ય નમ:' 
* 'ૐ શ્રી ગણેશાય નમ:' 
* 'નિર્હન્યાસ નમ:, અવિનાય નમ: 
 
જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેના ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી, કંકાસ, વિધ્ન, અશાંતિ, ક્લેશ, તણાવ, માનસિક સંતાપ વગેરે દુર્ગુણનો વાસ હોય છે. તેમણે પણ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. 
 
જો ખરીદેલુ નવુ મકાન તમારા માટે ફળદાયી નથી - જે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પતિ-પત્નીમાં તણાવ, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે છે, તો આવા ઘરમાં શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી શીઘ્ર ચમત્કાર થશે અને તમારું નવુ ઘર અનેક ખુશીઓ લઈને આવશે. 
 
સાથે જ ધનદાયક ગણપતિની મૂર્તિની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમડિતાય નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, સિદ્ધ લક્ષ્મી મનોરપ્રાય નમ: લક્ષધીશ પ્રિયાય નમ:, કોટિઘીશ્વરાય નમ: જેવા મંત્રોનો ઉચ્ચાર થાય છે. આવા મંત્રોનો જાપ કરીને તમે સંપત્તિવાન બનશો અને સાથે સાથે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
 

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments