Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપો

Webdunia
રવિવાર, 24 જાન્યુઆરી 2016 (10:08 IST)
- ઘરના મુખ્યદ્વારા પર બહારની તરફ ફુલોનો ગુલદસ્તો કે નાની ઘંટડીઓ લગાડવી જોઈએ. 
 
- તમારી ધાર્મિક આસ્થા મુજબ મુખ્ય દ્વાર બહાર માંગલિક પ્રતીકોનુ પણ પ્રદર્શન કરવુ જોઈએ. જેવા કે સ્વસ્તિક, ૐ, ત્રિશૂલ વગેરે. આ માંગલિક પ્રતિકોના પ્રયોગથી સૌભાગ્ય, સમૃદ્ધિમાં વધારો થાય છે. આ રીતે ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપવાનુ હોય છે. 
 
- મુખ્યદ્વાર અને તેની આજુબાજુ યોગ્ય સફાઈ થવી જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ કરવામાં કોઈ પ્રકારનો અવરોધ ઉભો ન થાય. ઘરનો બિનજરૂરી બેકાર કબાડ મુકવાથી નકારાત્મક ઉર્જા વધે છે. જેનાથી સમૃદ્ધિને નુકશાન પહોંચે છે.  
 
-ભવનના મુખ્ય દ્વારા સામે કોઈપણ પ્રકારનો અવરોધ જેવો કે થાંભલો, ઝાડ, ખુલ્લુ નાળુ વગેરે થવુ અશુભ હોય છે. આ રીતનો દોષ અન્ય કષ્ટો ઉપરાંત આર્થિક કષ્ટનુ કારણ બને છે. 
 
- બાઉંડ્રીવોલ અને મકાનના ઉત્તર પૂવ (ઈશાન ખૂણો) દબાયેલો, કપાયેલો કે ગોળ હોવો અશુભ ગણાય છે. આ દોષને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. એવો કોઈપણ દોષ  હોય તો તેને ત્વરિત દૂર કરવો જોઈએ. તેનાથી વિપરિત ઈશાન ખૂણો મોટો હોય તો તે ખૂબ શુભ કહેવાય છે. 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments