Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી આર્થિક તંગી દૂર કરશે આ 5 ઉપાય

Webdunia
શનિવાર, 10 જૂન 2017 (18:28 IST)
આજના સમયમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે આવામાં તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો. જો મહેનત પછી પણ તમને મેહનત મુજબનુ ફળ ન મળે અને જો તમારુ ખિસ્સુ હંમેશા ખાલી રહે છે તો આજે અમે તમને એવા 5 ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. 
 
1. તમારા પર્સમાં જો પૈસા રોકાતા નથી તો તમે શનિવારે પીપળાનું એક પાન લઈ તેના પર દહી અને હળદર લગાવીને તમારા પર્સમાં મુકી રાખો. આ પ્રક્રિયા દરેક શનિવારે અપનાવો. આવુ કરવાથી તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે. 
 
2. અનેકવાર નજર દોષથી પણ તમારી પાસે પૈસા રોકાતા નથી. આ માટે તમે કાળા મરીના 5 દાણા લો અને 7 વાર તેને તમારા માથા પરથી ઉતારી લો. આ આ દાણાને ચાર દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણ્ણો આકાશ તરફ ફેંકો. આ ઉપાય  કરવાથી તમારી પાસે ધનની ક્યારેય કમી નહી રહે. 
 
3. ધન લાભ માટે સ્મશાન પાસે કોઈ શિવલિંગ પર દૂધ અને મધ ચઢાવો. 
 
 
4. તમારા ઘર અને ઓફિસની તિજોરીમાં એક લાલ કપડુ જરૂર મુકો. લાલ કપડુ મુકવાથી ધન ટકી રહે છે. 
 
5. લક્ષ્મીના આગમન માટે તમારુ ઘર સ્વચ્છ રાખો અને રોજ શ્રીસૂક્તનો પાઠ જરૂર કરો. શ્રીસૂક્તનો પાઠ કરવાથી લક્ષ્મીજી ખૂબ જલ્દી પ્રસન્ન થઈને નિવાસ કરે છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments