Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય(see video)

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (18:14 IST)
મીઠામાં ગજબ શક્તિઓ છે આ જ કારણે તે તમારા ઘરથી નકારાત્મ્ક ઉર્જાને પૂરી રીતે ખત્મ કરી નાખે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાના કામ કરે છે. 
પણ તેના માટે માત્ર ભોજનમાં જ મીઠું નહી પણ બીજા કામમાં પણ મીઠાના ઉપયોગ કરવું પડશે. આવો જાણી મીઠાના કેટલાક એવા જ ઉપાય ને 
આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ રીતની નેગેટીવિટી પ્રવેશ નહી કરે છે.
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

રાત્રે સૂતા સમયે પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી હાથ પગ ધોવાથી તનાવ દૂર હોય છે અને ઉંઘ સરસ આવે છે. 
અઠવાડિયામાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી બાળકોને નવડાવવા તો નજર દોષથી બચ્યા રહેશે અને સ્વાસ્થય સંબંધિત પરેશાની ઓછી થશે. 
 
ઘરમાં હમેશા સમુદ્રી મીઠુંના પોતા કરવું જોઈએ. તેનાથી દરિદ્રતા દૂર રહે છે. 
 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments