Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાઈના ટોટકામાં હોય છે આ જાદુઈ શક્તિ, જલ્દી દેખાય છે તેની અસર

Webdunia
શનિવાર, 7 જુલાઈ 2018 (17:03 IST)
જમવાનુ બનાવવા માટે રાઈન ઉપયોગ તમે ખૂબ કરતા હશો પણ શુ તમે જાણો છો કે તંત્રમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે.  રાઈનો ઉપયોગ ટોટકાના રૂપમાં કરીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.  આવો જાણીએ રાઈથી થનારા ચમત્કારી ટોટકા જે તમારા જીવનની દિશા બદલી નાખશે. 
 
જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો એ માટે તમે રાઈનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે તમે 7 દાણા રાઈ લો. સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા. હવે તમે આ ત્રણેય વસ્તુઓથી પીડિટના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને સળગતી આગમાં નાખી દો. આગ માટે દેશી કેરીની લાકડીનો ઉપયોગ કરો. બસ આ ઉપાય કરતા તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ બધા કામ તમારે ડાબા હાથથી કરવાના છે અને કોઈપણ આ દરમિયાન નજર ઉતારનાર વ્યક્તિને ટોકે નહી. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments