Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધના આ બે 2 ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, દૂર થશે ગરીબી

Webdunia
સોમવાર, 14 મે 2018 (08:49 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરમાં સ્થાઈ નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધથી સંકળાયેલો એવા જ ઉપાય જણાવી રહ્યા છે જ્યારે પછી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેનો સ્થાઈ નિવાસની શકયતાઓ વધી જાય છે. 
- જ્યારે પણ સમયે મળે ઘરમાં કાચુ દૂધ લાવીને રાખી લો. સૂર્યાસ્તના સમયે આ દૂધમાં થોડું ગંગાજળ અને મધ મિક્સ કરો. 
 
- આ મિશ્રણના સાફ વાસણમાં બે ભાગ કરી લો. 
 
- પહેલાભાગથી સ્નાન કરવું. બીજા ભાગના મિશ્રણથી ઘરના ધાબાથી મુખ્ય બારણા સુધી છાંટા મારવા. 
 
- મુખ્ય બારણાના બહાર વધેલા મિશ્રણની ધારા પાડી નાખવી. થોડા દિવસ સુધી આવું કરશો તો ઘરથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે એક તાંબામા લોટામાં  કાચું દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખી પીપળના ઝાડની જળમાં ચઢાવો. 
 
- ત્યારબાદ પીપળના ઝાડની 7 પરિક્રમા કરી અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો. 
 

સંબંધિત સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments