Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - 3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (20:10 IST)
જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની તંગી રહે છે તો આ ત્રણ સહેલા ઉપાયો કરીને તમે તમારી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવી શકો છો. 
 
- સફેદ મીઠાઈનો ઉપાય કરી શકે છે કેરિયર અને પૈસામાં આવી રહી છે અનેક પ્રકારની રૂકાવટ 
- દરેક અમાસના દિવસે ગરીબ બાળકોમાં સફેદ મીઠાઈનુ દાન કરો. જે પણ મીઠાઈ ખરીદો તેમાથી થોડી ઘરે પરત લઈને આવો. 
- સૂર્યાસ્ત સમયે તમારા માથા પરથી એક મુઠ્ઠી ચોખા ઉતારીને છત પર કે પછી કોઈ એવા સ્થાન પર નાખો જ્યા પક્ષી તેને ખાઈ લે. 
- કોઈ ચારરસ્તા પર ઉભા થઈને કાલા મરીના 5 દાણા તમારા માથા પરથી ફેરવીને 4 દાણા ચાર દિશામાં અને એક દાણો આકાશ તરફ ઉછાળી દો. 
 

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments