Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 ઉપાયો તમારી કિસ્મત ચમકાવી શકે છે

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2016 (17:09 IST)
કિસ્મત મહેનત કરનારાઓની સાથે હંમેશા રહે છે. પણ જો તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ છે તો કિસ્મત જલ્દી ચમકી શકે છે.   આમ તો બ્રહ્માંડમાં અનેક ઉર્જા વિદ્યમાન છે. પણ સકારાત્મક ઉર્જા તમારા લક્ષ્યને મેળવવામાં  ઘણી હદ સુધી મદદ કરે છે. 
 
કોશિશ એ હોવી જોઈએ કે આપણા ઘર ઓફિસ અને આ ઉપરાંત એ બધા સ્થાન જ્યા તમે જાવ છો ત્યા સકારાત્મક વાતાવરણ હોય.  પણ સકારાત્મક ઉર્જા ત્યા નથી તો આપણે કેટલાક ઉપાય અજમાવીને તેને ત્યા કેન્દ્રિત કરી શકીએ છીએ. 
 
તમારા ઘરની આજુબાજુ સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન રાખો 
ઘર હોય કે ઓફિસ પ્રવેશ દ્વાર સામે ફૂલોની સુંદર તસ્વીર લગાવો 
પરસ્પર સહયોગની ભાવના રાખો. જો તમે આવુ કરો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ બની રહેશે. 
ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ નકારાત્મક શક્તિને દૂર કરે છે. 
ઘર કેટલુ પણ જૂનુ હોય પણ સમય સમય પર તેની રિપેરિંગ અને કલર કરાવતા રહો.  

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments