rashifal-2026

ઘરને બચાવવુ છે ખરાબ શક્તિઓ થી તો અપનાવો આ 3 ટિપ્સ

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2016 (17:21 IST)
મોટાભાગે કોઈ ઘરમાં આ આભાસ થાય છે કે અહી નેગેટિવ શક્તિઓ છે જો આવુ થાય તો આ 3 સરળ ઉપાય અજમાવી જોવા જોઈએ. જો તમે નેગેટિવ શક્તિઓથી બચવા માંગો છો તો પણ આ ઉપાય કારગર અને અનુભૂત છે.  
 
1. રોજ હનુમાનજીનુ પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ રૂપે આ ચોપાઈ વાંચો ... ભૂત પિશાચ નિકટ નહી આવે.. મહાવીર જબ નામ સુનાવે... 
 
2. દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને દાન કરો. 
 
3. એક કાંચના ગ્લાસમાં પાણીમાં મીઠુ નાખીને ઘરના નેઋત્ય ખૂણામાં મુકી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સુકાય જાય ત્યારે એ ગ્લાસને ફરીથી સાફ કરીને મીઠુ મિક્સ કરીને પાણી ભરી દો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

PM Kisan Yojana 22th installment Date- ખેડૂતોને કાલે તેમના ખાતામાં 2,000 મળશે! તૈયાર રહો!

અમદાવાદ અને સુરતને મળશે 34 નવી હાઈ-ટેક ટ્રેન, મુસાફરી બનશે સુપર ફાસ્ટ

ભારત માટે સારા સમાચાર! ક્રૂડ ઓઇલ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું

અમદાવાદમાં હિટવેવ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે DEO નો મહત્વનો નિર્ણય

LPG Gas Cylinder Price- સિલિન્ડરનો ભાવ 1000 રૂપિયાને પાર, આ ગેસની અછત ક્યારે દૂર થશે?

આગળનો લેખ
Show comments