rashifal-2026

એક લીલા રંગની થેલીથી દૂર થઈ શકે છે તમારી ધનની સમસ્યા

Webdunia
શનિવાર, 16 જુલાઈ 2016 (17:07 IST)
શુ તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો ? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે. કે નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ ? ધન આવીને વપરાય જાય છે તો ગભરાશો નહી.  આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી તમારી આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ઉપાયો આ પ્રકારના છે.. 
 
ઉપાય 
 
કોઈ ગુરૂ પુષ્ય યોગ અને શુભ ચન્દ્રમાંના દિવસે સવારે લીલા રંગના કપડાની નાનકડી થેલી તૈયાર કરો. શ્રી ગણેશના ચિત્ર અથવા મૂર્તિ આગળ આ થેલી મુકીને સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ. એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશ જીને શુદ્ધ ઘીના મોદકનો નૈવૈદ્ય લગાવો.  આ થેલી તિજોરી કે કેશ બોક્સમાં મુકી દો. ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થશે. 1 વર્ષ પછી નવી થેલી બનાવીને બદલતા રહો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું રાષ્ટ્રપતિ ભવન વિશ્વમાં અનોખું કેમ છે? તેને બનાવવામાં 17 વર્ષ લાગ્યા, 4.5 મિલિયન ઇંટોનો ઉપયોગ થયો; અંદર 340 રૂમ છે.

હર કી પૌડીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ, વિવિધ ઘાટો પર નોટિસ બોર્ડ લગાવાયા

પીએમ મોદી આજે આસામ અને બંગાળની મુલાકાત લેશે, 3,250 કરોડના પ્રોજેક્ટ્સ અને બે નવી અમૃત ભારત ટ્રેનોનું અનાવરણ કરશે.

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

આગળનો લેખ
Show comments