rashifal-2026

આજે રાત્રે દિવો પ્રગટાવીને કરો 1 ઉપાય, દૂર થઈ શકે છે પૈસા સાથે જોડાયેલ દરેક સમસ્યા

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (12:00 IST)
આજે અધિક માસની અમાવસ્યા છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે. પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ દિવસનુ વિશેષ મહત્વ છે. 
 
જ્યોતિષ મુજબ અમાવસ્યા તિથિને તંત્ર ઉપાયો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અધિક માસની અમાવસ્યાના રોજ ધન લાભના ઉપાયો માટે ખૂબ જ સિદ્ધ તિથિ છે. જો  તમે ધનની ઈચ્છા રાખો છો તો અધિક માસની અમાવસ્યાની રાત્રે આ ઉપાય કરો. 
 
આ રીતે સિદ્ધ કરો લક્ષ્મી યંત્ર 
 
- આ બુધવારની રાત્રે 11 વાગ્યા પછી સ્નાન વગેરે કર્યા પછી લાલ ધોતી પહેરો અને એક આસન પર ઉત્તર દિશા તરફ મોઢુ કરીને બેસી જાવ. 
- હવે તમારી સામે એક બાજટ પર લાલ રંગનુ કપડુ પાથરી દો. તેના પર લક્ષ્મી યંત્રની સ્થાપના કરો. આ યંત્રની પૂજા કરો અને ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો. આ દીવો સાધનાના અંત સુધી પ્રગટતો રહેવો જોઈએ. 
- ત્યારબાદ સ્ફટિકની માળાથી નીચે લખેલ મંત્રનો 21 માળાનો જાપ કરો. જાપ કરતી વખતે વચ્ચે ઉઠશો  નહી. મંત્ર - ૐ શ્રીં હ્રીં શ્રીં એં હ્રીં શ્રીં ફટ 
- મંત્ર જાપ સમાપ્ત થયા પછી લક્ષ્મી યંત્રને ત્યા જ રહેવા દો. આગામી દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી એ યંત્રને પોતાના પૂજા સ્થાન પર મુકી દો. 
- આ ઉપાયથી તમારી ધન સાથે સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments