Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે માંગલિક છો તો અજમાવો આ 5 અચૂક ટોટકા (વીડિયો)

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (09:57 IST)
- જ્યોતિષ મુજબ જો તમારી કુંડળીમાં મંગળ છે અને આ જ કારણે તમારુ લગ્ન નથી થઈ રહ્યુ કે પછી લગ્ન થયા પછી વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ રહ્યુ છે તો અમારા દ્વારા બતાવેલ 5 ઉપાયો અપનાવો અને નિશ્ચિત થઈ જાવ... તમારો મંગલ દોષ શાંત થઈ જશે 
 
1. પ્રથમ ઉપાય - જો લગ્ન નથી થયુ તો કુંભ વિવાહ કરો કે ઉજ્જૈનમાં મંગળનાથ પર ભાત પૂજન કરાવો.  43 દિવસ સુધી ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો 
 
2. બીજો ઉપાય - મંગળના કારણે વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ ગયુ છે તો બધા પ્રકારના વ્યસન ત્યજીને હનુમાનજીની શરણમાં રહીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો, મંગળવારનુ વ્રત કરો અને હનુમાનજીને સિંદૂર તેમજ ચોલા ચઢાવો 
 
3. ત્રીજો ઉપાય - આંખમાં સફેદ સુરમો લગાવો. કોઈપણ કરિયાણાની દુકાન પરથી તમને આ સુરમો આખો(ગાંગડા) મળે તો તેને વાટીને કાજળની જેમ લગાવો. 
 
4. ચોથો ઉપાય - વહેતા પાણીમાં રેવડી, બતાશા કે મધ વહેવડાવો.. ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ અને વહેતુ હોય... 
 
5. પાંચમો ઉપાય - મસૂર, મીઠાઈ કે ગળ્યા ભોજનનુ દાન કરો. લોકોને ગોળ વહેંચો કે મંદિરમાં ગોળનુ દાન કરો. 
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments