Dharma Sangrah

શુક્રવારે ખુલશે તમારું નસીબનું તાળું એક વાર આ ઉપાય જરૂર કરીને જુઓ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (09:13 IST)
લાલ કિતાબમાં ખૂબ જ સહેલા સસ્તા અને સટીક ઉપયો બતાવાયા છે. જેવા કે જો તમને લાગે છે કે મારુ ભાગ્ય મારાથી રિસાઈ ગયુ છે. જેને કારણે નોકરી, કેરિયર કે વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો અહી રજૂ કરીએ છીએ કેટલક સહેલા ઉપાય.. 
 
સૌ પહેલા તમે તાળાની દુકાન પર કોઈ પણ શુક્રવારે જાવ અને એક સ્ટીલ કે લોખંડનું  તાળુ ખરીદી દો. પણ ધ્યાન રાખો કે તાળુ બંધ હોવુ જોઈએ ખુલુ નહી. તાળુ ખરીદતી વખતે તેને ન તો દુકાનદારને ખોલવા દો કે ન તો ખુદ ખોલો. તાળુ બરાબર છે કે નહી તે જાણવા પણ ન ખોલશો.  બસ બંધ તાળાને લઈને ઘરે આવો. 
 
એ તાળાને એક ડબ્બામાં મુકો અને શુક્રવારની રાત્રે જ તમારા સૂવાના રૂમમાં પથારી પાસે મુકો. શનિવારે સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને તાળાને ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન પર મુકી દો.  તાળાને મુકીને કશુ પણ બોલ્યા વગર, પલટીને જોયા વગર ઘર પરત આવી જાવ. 
 
વિશ્વાસ અને શ્રદ્ધા રાખો કે જેવુ જ કોઈ આ તાળાને ખોલશે તમારુ નસીબનુ તાળુ પણ ખુલી જશે. આ ખૂબ જાણીતો પ્રયોગ છે. તમારા નસીબ ચમકાવવા માટે આને જરૂર અજમાવો... 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Ditwah- ચેન્નાઈમાં ભારે વરસાદ, પુડુચેરીમાં દરિયાની સપાટી વધી, NDRF-SDRF હાઈ એલર્ટ પર

સુરતનાં કરોડપતિ બિઝનેસમેનની 19 વર્ષની પુત્રી બની સાધ્વી, લકઝરી લાઇફને ઠોકર મારીને ક્રિયા જૈન એ લીધી દિક્ષા

દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, ચારના મોત, એક ઘાયલ

હોંગકોંગની આગ બે દિવસ પછી ઓલવાઈ, 94 લોકોના મોત, 279 લોકો લાપતા, એક ક્લિકમાં જાણો દરેક સવાલના જવાબ

IND vs SA: ODI પહેલાં જાણો ભારતીય ટીમનો સૌથી ભણેલો ક્રિકેટર કોણ છે ? રાહુલ તેની આસપાસ પણ નથી

આગળનો લેખ
Show comments