Webdunia - Bharat's app for daily news and videos

Install App

અઠવાડિયાના સાત દિવસ કરશો આ કામ તો બની જશો લખપતિ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (16:19 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થતું રહે. તેના માટે તો લોકો ઘણા ઉપાય કરે છે. જો તમે ઈચ્છો છો કે થોડા દિવસોમાં અમીર થઈ જાઓ. તો અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છે . જેને કરવાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને ક્યારે પણ ધનની કમી નહી થશે. 
તો આવો જાણીએ આ ઉપાય વિશે. 
 
1. જ્યોતિષશાસ્ત્ર મુજબ તમે શનિવારના દિવસે તમારા ઘરના મુખ્ય બારણા પર સરસવના તેલનો દીપ પ્રગટાવો. જ્યારે આ દીપ બુઝી જાય તો તે તેલને પીપળના ઝાડ પર ચઢાવી દો. 
 
2. તેમજ જયારે પણ પૂજાસ્થળમાં ઘી નો દીપક પ્રગટાવો તેમાં થોડું કલાવો(લાલ દોરો) નાખી દો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો આગમન થશે. 
 
3. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિની કમી ન હોય , તો ઘર પર તુલસીનો છોડ જરૂર લગાવો. 
 
4. દાન આપવું એવું પુણ્યનો કામ ગણાય છે. જે તમે જેટલું આપશો અને લોકોની સહાયતા કરશો તેટલું જ લક્ષ્મીનો આગમન થશે. 
 
5. દર રોજ લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. તેની સાથે જ માતા લક્ષ્મીને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાડો. 
 
 

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments