Webdunia - Bharat's app for daily news and videos

Install App

Morningમાં દુકાન ખોલતા પહેલા કરો આ કામ, આખો દિવસ ઘરાકી થતી રહેશે...

Webdunia
શનિવાર, 17 જૂન 2017 (19:04 IST)
કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા લોકો જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની સલાહ લેવી પસંદ કરે છે.   કારણ કે કોઈપણ કાર્ય કરતા પહેલા લોકો કશુ પણ ખરાબ થાય એવુ ઈચ્છતા નથી. 
 
મોટાભાગે લોકો એ જુગાડમાં લાગેલા હોય છે કે તેઓ પોતાનું નવુ કામ કરતી વખતે કંઈક એવુ કરે કે તેમનુ કામ દિવસો દિવસ વધતુ જાય. 
 
આજે અમે તમને વાસ્તુમાં પણ કેટલાક એવા મંત્ર અને કાર્ય બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારી દુકાનના કાર્યમાં વધારો મેળવી શકો છો. 
 
લક્ષ્મી મંત્ર 
 
સવારે દુકાન ખોલતી વખતે આ મંત્રનો 7-7 વાર જાપ કરો. પછી દુકાનનું શટર ખોલો. 
 
--  ૐ મહાલક્ષ્મૈય ચ વિધ્નહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્યો લક્ષ્મી પ્રચોદયાત 
 
- ત્યારબાદ ધૂપ-દીપ બતાવીને તમારા કાર્યની શરૂઆત કરો 
 
- સમૃદ્ધિ મેળવવા માટે કાગડા કે ગાયને રોજ તમારા ભોજનમાંથી એક ટુકડો કાઢીને ખવડાવો. 
 
- તમારી દુકાનમાં સફળતા અને વધુ આવક માટે પીળા રંગનો પુખરાજ ધારણ કરો. જો તમે ચાહો તો પન્ના પણ ધારણ કરી શકો છો. 
 
- વેપારમાં તરક્કી મેળવવા માટે રોજ સૂર્ય નમસ્કાર કરો. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments