Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Manatr - ખરાબ નજરથી બચવાની 5 Tips

Webdunia
બુધવાર, 10 મે 2017 (13:24 IST)
ખરાબ નજર જો કોઈને લાગી જાય તો તેનાથી બચવુ મુશ્કેલ થઈ જાય છે.   અનેક લોકો તેને નજર લાગવી પણ કહે છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ સમજે છે.  જો ખરાબ નજર જેવુ કંઈ હોય પણ છે તો તેનાથી બચવાનો ઉપાય તાંત્રિક બતાવે છે. આવો જાણીએ આવા જ કેટલાક ઉપાયો... 
 
- મંગળવાર અને શનિવારના દિવસે ઘરની બહાર લીંબુ મરચા ટાંગો. આ સૌથી સસ્તો અને સટીક ઉપાય છે. 
- ઘરમાં ગંગાજળનો છંટકાવ અને પૂજાનો ધુમાડો કરો. 
- નજર ઉતારવા માટે પીળી સરસવ સાથે લાલ સૂકાયેલા 5 મરચા લઈને નજર લાગેલા વ્યક્તિ પરથી ઉતારી લો. 
- સરસવના તેલમાં સફેદ રૂની વાટ બનાવીને તેને ડુબાડી લો. ત્યારબાદ ઘરની પાછળની બાજુ જ્યા કોઈ નહી એ રીતે નજર લાગેલ વ્યક્તિ પરથી ઉતારી લો પછી બત્તી સળગાવી દો. 
- નજર દોષથી છુટકારો મેળવવા માટે ભૈરવ મંદિરમાંથી મળનારો કાળો દોરો પણ બાંધી શકો છો. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments