Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ-પત્નીના મધુર સંબંધ માટે આ ટોટકા અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (10:13 IST)
આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો વૈવાહિક જીવનમાં મિઠાસ ઈચ્છો છો તો રાત્રે સૂતા સમતે પત્ની પતિના ઓશીંકા નીચે એક સિંદૂરની પુડિયા અને પતો પત્નીના ઓશીંકા નીચે કપૂરની બે ટિકિયા મૂકી નાખો. સવાર થતા જ સિંદૂરની પડીકાને ઘરથી બહાર ફેંકી નાખો અને કપૂરને કાઢીને રૂમમાં પ્રગટાવી દો. 
 
                           આ બીજું ઉપાય શુક્લ પક્ષમાં કરવું જોઈએ      .....................
એક નાગરવેલના પાન લો. તેના પર ચંદન અને કેસરનો ચૂર્ણ મિકસ કરી નાખો. પછી દુર્ગાજીની ફોટાની સામે બેસીને દુર્ગા સ્તુતિમાંથી ચંડી સ્ત્રોતનો પાઠ 43 દિવસ સુધી કરો. પાઠ કર્યા પછી કેસર અને ચંદન જે પાન પર મૂકયું હતું,નો તિલક માથા પર લગાવો અને પછી તિલક લગાવીને તમારા જીવનસાથીની સામે જાઓ. પાનને રોજ નવું લેવું. જે આખું હોય ક્યાથી તુટેલું ન હોય. રોજ પાનને કોઈ સ્થાન પર મૂકી રાખો . 43 દિવસ પછી પાનને જળ પ્રવાહિત કરી નાખો. તરત જ સમસ્યાનો સમાધાન થશે. સંબંધોમાં નક્કી જ મિઠાસ આવશે. 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments