rashifal-2026

ઘરમાં ખરાબ શક્તિઓ અને ઉપરી હવાઓથી બચવા માટે કરો આ અદ્દભૂત પ્રયોગ

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2016 (12:28 IST)
શુ આપણે ક્યારેય એ જાણવા માંગ્યુ છે કે ઉપલબ્ધિ અર્જિત  કરવા ઉપરાંત પણ આપણે આપણા જીવનથી દુખી અને ખિન્ન કેમ રહે છે.  આપના આસપાસ ફેલાયેલ વાસ્તુદોષોને કારણે આપણા જીવનમાં ઋણાત્મક ઉર્જાનો સંચય થાય છે. વાસ્તુદોષ મુખ્યત: આપણા રહન-સહનની પ્રણાલીથી ઉત્પન્ન થાય છે. આ આપણી જીવનશૈલી સાથે સાથે અઅમૂલ્ય દેહને પણ નષ્ટ કરે છે. 
 
વાસ્તુશાસ્ત્ર વિશે સૂતજી કહે છે કે, "જે લોકો બુદ્ધિમાન હોય છે તે મંદિર, ધૂર્ત, સચિવ કે ચારરસ્તા પાસે પોતાનું ઘર નથી બનાવતા કારણ કે તેનાથી જીવનમાં પીડા, યાતના, વિલાપ, ઉદાસી અને ડર બન્યો રહે છે.  ઘરના ચારેબાજુ મુખ્ય દ્વારની સામે અને પાછળ થોડુક સ્થાન છોડી દેવુ જોઈએ. તેનાથી શુભ પ્રભાવોનો પ્રચાર અને પ્રસાર થાય છે." 
 
ઘરમાં ખરાબ શક્તિઓ અને ઉપરી હવાઓથી બચાવ માટે કરો અનુભૂત પ્રયોગ 
 
- અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરૂ અને શનિવારના દિવસે છાણા(કંડા પર) થોડુક લોબાન મુકીને તેના ધુમાડાને આખા ઘરમાં ફેરવો. 
 
- ગંગાજળમાં તુલસીનુ પાન નાખીને એ જળને ઘરના ચારેબાજુ છાંટો. 
 
- ઘરમાંથી ક્યાક બહાર જતી વખતે રાત્રે અથવા દિવસે ઠીક 12 વાગ્યે ન નીકળવુ જોઈએ. 
 
- કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરમાંથી કાઢવા પહેલા દહી ખાવ અથવા માછલીના દર્શન કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોના ચાંદીની કિમંતમાં થયેલો વધારો ક્યારે ઘટશે... જાણો મોટી ભવિષ્યવાણી, તાંબુ પણ બતાવશે દમ

WPL 2026 - ટુર્નામેન્ટ વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી થઈ ગઈ બહાર, રીપ્લેસમેન્ટનું થયુ એલાન

પાલનપુર ગર્લ્સ હોસ્ટલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ

સોના અને ચાંદીના ભાવમાં વધારો, રેકોર્ડ સ્તરે પહોંચ્યો. મહાનગરોમાં સોનાના હાજર ભાવ જાણો.

રોહિત-કોહલીને લાગશે મોટો ઝટકો, સેન્ટ્રલ કોન્ટ્રેકટ માટે BCCI બનાવી રહ્યું છે ખાસ પ્લાન

Show comments