Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ જ પાવરફુલ છે હનુમાનજીનો 'શાબર મંત્ર'

Webdunia
મંગળવાર, 9 મે 2017 (11:36 IST)
હનુમાનજીના અનેક શક્તિશાળી મંત્રો અને નામો વિશે અમે તમને પહેલા જ બતાવ્યુ છે. આજે અમે તમને એક ધાર્મિક પુસ્તક મુજબ હનુમાનજીના સૌથી પાવરફુલ મંત્ર વિશે બતાવી રહ્યા છીએ. જેમા સૌથી વધુ શક્તિઓ છિપાયેલી છે. 
આ મંત્રની તાકત એટલી છે કે આ કોઈને પણ વશમાં કરી શકે છે.  પણ ધ્યાન રહે કે તેના ઉચ્ચારણમાં કોઈપણ ભૂલ ન થઈ શકે. આ હનુમાનજીનો શાબર મંત્ર છે. 
 
હનુમાન શાબર વશીકરણ મંત્ર કોઈ બીજા પર તમે તમારુ નિયંત્રણ મુકવા માટે કરવો ત્યારે સફળ થાય છે જ્યારે તમે તેનુ ઉચ્ચારણ  યોગ્ય રીતે કરો અને વશીકરણ કોઈ ખોટી ઈચ્છાથી ન કરો. 
 
આનો જાપ કરવા માટે કાળા કપડા પહેરીને શુક્રવારના દિવસે સતત 5 દિવસ સુધી જાપ કરો. ત્યારબાદ પૂજા કરેલી માળાને એક ખાડો ખોદીને તેમા દાંટી દો. 
 
હનુમાન જાગ..... કિલકારી માર... તૂ હુંકારે... રામ કાજ સંવારે... ઓઢ સિંદૂર સીતા મૈયા કા.... તૂ પ્રહરી રામ દ્વારે.... મે બુલાઉ, તુ અબ આ... રામ ગીત તુ ગાતા આ ... નહી આયે તો હનુમાના... શ્રી રામ જી ઔર સીતા મૈયા કી દુહાઈ.... શબ્દ સાંચા... પિંડ કાચા.. ફુરો મન્ત્ર ઈશ્વરોવાચા... 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments