Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 2 ઉપાયો દ્વારા તમે તમારી આવક વધારી શકો છો

આ 2 ઉપાયો દ્વારા તમે તમારી આવક વધારી શકો છો
Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (17:50 IST)
ભગવાન હનુમાનને કળયુગના જીવીત દેવતા માનવામાં આવે છે.   શનિ મંગળ રાહુ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવને ખતમ કરવા માટે  માટે હનુમાનની જ પૂજા  કરવામાં આવે છે. મંગળવારે જો કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો ભગવાન હનુમાનને પ્રસન્ન કરી શકાય છે.   હેલ્થ ઈશ્યુ હોય કે આત્મવિશ્વાસની કમી પૈસાની પરેશાની હોય કે મનની અશાંતિ દરેક પ્રકારની સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે.  જ્યોતિષ મુજબ હનુમાન શક્તિ નુ પ્રતિક છે. તેઓ નકારાત્મક શક્તિને ખતમ  કરે છે.  જો મનમાં બેચેની હોય કે પૈસાની સમસ્યા. કામમાં અવરોધ આવી રહ્યો દરેક સમસ્યામાં આ ઉપાય કારગર સાબિત થાય છે. મંગળવાર હનુમાનનીનો દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી અસર બતાવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

18 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભની તક

17 માર્ચનું રાશિફળ - આજે આ રાશીના જાતકોનાં ભાગ્યનો થશે ઉદય, મળી શકે છે ગોલ્ડન ચાંસ

સાપ્તાહિક રાશિફળ- 17 માર્ચર થી 23 માર્ચ સુધીનુ રાશિફળ

16 માર્ચનું રાશિફળ - આજે આ રાશિઓને થશે ધનલાભ

15 માર્ચનું રાશિફળ - આજે શનિવારે આ 3 રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે, વેપારીઓને થશે ફાયદો

આગળનો લેખ
Show comments