Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુડી પડવો 2024 - નવવર્ષના પ્રથમ દિવસે ચંદનના અત્તરથી કરો આ 5 સહેલા ઉપાય, આખુવર્ષ સાથ આપશે ભાગ્ય

Webdunia
રવિવાર, 31 માર્ચ 2024 (01:18 IST)
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ અત્તર અને સુગંધિત અત્તર. તેમાંથી એક મનપસંદ અત્તર  છે. તેનાથી માણસ જ નહી પણ, પારલૌકિક શક્તિઓ અને દેવી-દેવતાઓને પણ આકર્ષિત અને વશીભૂત કરી શકાય છે. આવો જાણીએ અત્તર સાથે સંકળાયેલા કેટલાક સાધારણ ઉપાય અને તેનાથી થનારા ફાયદા વિશે . 

શિવલિંગ પર ચંદનનું અત્તર અર્પિત કરવાથી પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 
 
ચંદનનું અત્તર કોઈ દેવી મંદિરમાં ચઢાવવાથી લવ મેટર્સમાં પોજિટિવ પરિણામ મળશે. 
 
રૂમાલ પર ચંદન અત્તર લગાવીને રાખવાથી તમારા દુશ્મન ઘટવા માંડશે 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments