Biodata Maker

પરીક્ષામાં સફળતા મેળવવાની ચમત્કારી ટિપ્સ..

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (14:50 IST)
પરીક્ષાના દિવસોમાં તણાવને કારણે બાળકોનુ મન અભ્યાસમાં લાગતુ નથી. બીજી બાજુ બાળકો માટે પરીક્ષામાં સારા નંબર લાવવા પણ મજબુરી હોય છે. તમારી આ સમસ્યાનુ સમાધાન નીચે આપેલ સરળ ઉપાયો દ્વારા થઈ શકે છે. 
 
આવો જાણીએ પરીક્ષાના દિવસોમાં મનની એકાગ્રતા વધારવાની ચમત્કારી ટિપ્સ - 
 
- એક થાળીમાં કેંસરમાં ગંગાજળ મિક્સ કરી શાહીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. તેના પર નૈવેધ ચઢાવો. સામે શુદ્ધ ઘી નો દીવો સળગાવી રાખો. મા સરસ્વતીની સ્તુતિ કરો. ત્યારબાદ થાળીમાં પાણી મિક્સ કરી ગ્લાસમાં નાખીને પી લો. આવુ કરવાથી શિક્ષાના ક્ષેત્રમાં પુર્ણ ઉન્નતિ થાય છે. 
 
-જે બાળકોની સ્મરણ શક્તિ નબળી હોય.. તેમને તુલસીના 11 પાનનો રસ સાકર સાથે નિયમિત રૂપે આપો. 
 
- પરીક્ષાના પાંચ દિવસ પહેલાથી બાળકોને નિયમિત દહી આપો. તેમા સમય પરિવર્તન કરો. જો પહેલા દિવસે સવારે 8 વાગ્યે દહી આપ્યુ તો બીજા દિવસે 9 વાગ્યે. પછી 10 વાગ્યે. ત્યારબાદ 11 વાગ્યે. આ ક્રિયાને રિપીટ કરતા રહો અને રોજ એક કલાક વધારતા રહો. 
 
- તમારા અભ્યાસ કક્ષમાં મા સરસ્વતીનો નાનકડો દીવો પ્રગટાવો.. વાંચવા માટે બેસતા પહેલા માતાની સામે કપૂરનો દીવો પ્રગટાવો અથવા ત્રણ અગરબત્તી સળગાવીને હાથ જોડી માતાને પ્રાર્થના કરો પછી અભ્યાસ શરૂ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મધ્યપ્રદેશના જબલપુરમાં કાર અકસ્માતમાં પાંચ મહિલાઓના મોત

ભારતીય ટેનિસ સ્ટાર સાયના નેહવાલે 35 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ, કહ્યું "બસ હવે બહુ થયું."

'ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે લગ્ન કરે, પછી જ્ઞાન આપે', 30 બાળકો વિશેના નિવેદન પર મૌલાના શહાબુદ્દીનનો જવાબ

પહેલા રાહુલ ગાંઘી, હવે કેજેરીવાલે BJP ને 2027 માં આપ્યો હરાવવાનો પડકાર, ગુજરાતમાં કોણ છે AAP નાં 10 મોટા ચેહરા

બસ કેમ નહોતી રોકી ? બુરખો પહેરેલી મહિલાએ 24 કલાક પછી ડ્રાઈવરને ફોનથી માર્યો, CCTV માં કેદ થઈ ઘટના

Show comments