Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી વેપારમાં લાભ મેળવો

Webdunia
સોમવાર, 4 મે 2015 (13:07 IST)
વેપાર કે વ્યવસાય કોઈપણ વ્યક્તિ માટે જીવનયાપનનું સાધન છે. કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે પણ તેમને જોઈતું ફળ નથી મળતુ.  જેનાથી તેઓ નિરાશ અને હતાશ થવા માંડે છે. રૂપિયા પૈસાની કમીને કારણે તેઓ વેપારના પ્રચાર અને પ્રસાર માટે ઈચ્છવા છતા અન્ય કોઈ વિકલ્પને અપનાવી નથી શકતા. ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી મનોવાંછિત ધન અને વેપારમાં ઉન્નતિ મેળવી શકાય છે. 
 
કૃષ્ણ પક્ષની ચતુર્દશી, રવિ કે ગુરૂપુષ્ય નક્ષત્રમાં વેપાર વૃદ્ધિ યંત્ર ભોજપત્ર, તાંબા, ચાંદી કે સુવર્ણ પત્ર પર શુભ મુહુર્તમાં બનાવડાવીને તેની પૂજા અર્ચના કરો. સફેદ આસન, સફેદ પુષ્પ, સફેદ વસ્ત્રનો પ્રયોગ કરી ૐ હીં શ્રી નમ: મંત્રની એક માળાનો જાપ 21 કે 51 દિવસ સુધી કરવાથી યંત્ર સિદ્ધ થઈ જાય છે આ યંત્રને તિજોરી, કબાટ કે વેપાર સ્થળ પર મુકવાથી વેપારમાં વૃદ્ધિ અને લાભ મળે છે. 
 
મંત્ર અને યંત્રને સિદ્ધ કરવા માટે પૂર્ણ સ્વચ્છતાનુ ધ્યાન રાખો. પૂજન કરતી વખતે સફેદ કપડાં પહેરો.  

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

Show comments